માપદંડ
માર્ક | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
5 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના 20% કે તેથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
4 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના 20% થી ઓછા અને 16% કે તેથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
3 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના 16 % થી ઓછા અને 12% કે તેથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
2 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના 12% થી ઓછા અને 08% કે તેથી -6 વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
1 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના 08% થી ઓછા વિદ્યાર્થીઓ ભાગ લે છે. |
0 | ધોરણ – 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવૃત્તિમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર.
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી