












આજનો દિવસ 













6 મે
૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણ ને વિખેરી નાખી.
૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર, અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના જર્મન હવાઇ જહાજ ‘હિંડેનબર્ગ’, લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.હિંડેનબર્ગ દુર્ઘટના
૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાનાં પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યોકે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.
૧૯૯૪ – ચેનલ ટનલ ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૪૦ – પેની બ્લેક યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડમાં ઉપયોગ માટે માન્ય બની.
-
૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણને વિખેરી નાખી.
-
૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
-
૧૯૦૪ – હેરી માર્ટિન્સન, સ્વીડિશ કવિ, નલકથાકાર અને નોબલ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૭૮)
-
૧૯૧૦ – જ્યોર્જ પંચમ તેના પિતા એડવર્ડ સાતમાના અવસાન પર ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડ અને અન્ય વિદેશી પ્રદેશોના રાજા બન્યા.
-
૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના (Hindenburg disaster): જર્મન હવાઇ જહાજ ‘હિંડેનબર્ગ’, લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.
હિંડેનબર્ગ દુર્ઘટના
-
૧૯૪૦ – જ્હોન સ્ટેઇનબેકને તેમની નવલકથા ધ ગ્રેપ્સ ઓફ રેથ માટે પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
-
૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.
-
૧૯૯૪ – ચેનલ ટનલ (Channel Tunnel) ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.