












આજનો દિવસ 













25 મે
♦️૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.
♦️૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ ‘જોહન એફ.કેનેડી’એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.
♦️૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.
♦️૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના ‘એરિક વૈહેનમાયર’ એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.
♦️૨૦૦૯ – ઉત્તર કોરિયા એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૯૧૫ – ગાંધીજીના બેરિસ્ટર અને મિત્ર જીવનલાલ દેસાઈના કોચરબ બંગલામાં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા વિશ્વના ત્રીજા ઉંચા પર્વત કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.
-
૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ ‘જોહન એફ.કેનેડી’એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.
-
૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.
-
૧૯૭૭ – ચીનની સરકારે વિલિયમ શેક્સપિયરના સાહિત્યિક કાર્ય પરનો એક દાયકા જૂનો પ્રતિબંધ દૂર કર્યો અને ૧૯૬૬માં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો અસરકારક રીતે અંત આણ્યો.
-
૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના ‘એરિક વૈહેનમાયર’ (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.
-
૨૦૦૯ – ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.
-
૨૦૧૧ – ઓપ્રાહ વિન્ફ્રે એ તેનો છેલ્લો શો પ્રસારિત કર્યો. ‘ધ ઓપ્રાહ વિન્ફ્રે શો’ની ૨૫ વર્ષની સફરનો અંત આવ્યો.