












આજનો દિવસ 













24 જુલાઇ
1911 :- પન્નાલાલ ઘોષનો જન્મ થયો.
1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.
1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.
1992 :- Universal Poetry Foundationની પુણેમાં સ્થાપના થઈ.
1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં.