🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 જૂન
♦️૧૮૯૭ – બ્રિટિશ અધિકારીઓ ‘રેન્ડ’ અને ‘આયર્સ્ટ’ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ.
➡️જઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતનેબ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા.
➡️આ ઘટના પર આધારીત “૨૨ જૂન ૧૮૯૭” (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.
♦️૧૯૭૮ – કેરોન યમનોચંદ્ર, શોધાયો.
♦️૧૯૩૨ – અમરીશ પુરી જન્મ દિવસ