🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 જુલાઇ
🔳1296 :- જલ્લાંઉદિન ખીલજીની હત્યા પછી અલ્લાઉદિન ખીલજીએ દિલ્લીનાં સુલતાન તરીકે પોતાની જાહેર કાર્યો.
🔳1531 :- સંત તુલસીદાસનો જન્મ થયો.
🔳1924 :- ડૉ. બાબાસાહેબ આંબેડકરે બહિષ્કૃત હિતરક્ષક સભાની સ્થાપના કરી.
🔳1955 :- સુંએજ નહેરને ગમાલ અબ્દુલ નાસર દ્રારા રાષ્ટ્રીયકૃત કરવામાં આવી.
🔳1957 :- ભારતની મોટી શીટ ગ્લાસ ફેક્ટરી હજારીબાગ, બિહારમાં શરુ થઈ.
🔳1969 :- એમ. હિદાઇતૂલ્લાં ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં.