












આજનો દિવસ 













12 જુલાઈ
1489 :- દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.
1674 :- છત્રપતિ શિવાજી મહારાજે ઈષ્ટ ઇન્ડિયા કંપની સાથે શાંતિ કરાર કર્યા.
1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.
1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.
1902 :- ઓસ્ટ્રેલિયા ની સંસદે મહિલા મતાધિકાર પર મહોર મારી.
1909:- ફિલ્મ પ્રોડયુસર અને ડાયરેક્ટર વિમલ રાઈ નો જન્મ થયો.
1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.
1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.
1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.