ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૧૧ સુનીતા અવકાશમાં PART 1
પાઠ ૧૧ સુનીતા અવકાશમાં
1. પૃથ્વી નો આકાર ___ જેવો છે.
જવાબ : નારંગી
2. પૃથ્વી નો ગોળો એટલે શું?
જવાબ : પૃથ્વીની નાની પ્રતિકૃતિ કે મોડેલ એટલે પૃથ્વી નો ગોળો.
3. પૃથ્વીના ગોળા પર ___ ખંડો જોઈ શકાય છે.
A. 5
4. પૃથ્વીના ગોળા પર કેટલા ખંડો જોઈ શકાય છે? કયા કયા?
જવાબ : પૃથ્વીના ગોળા પર સાત ખંડો જોઈ શકાય છે: 1. એશિયા 2.યુરોપ 3.આફ્રિકા 4.ઉત્તર અમેરિકા 5.દક્ષિણ અમેરિકા 6.ઓસ્ટ્રેલિયા 7.એન્ટાર્ટિકા
5. પૃથ્વીના ગોળા પર __મહાસાગરો જોઈ શકાય છે.
જવાબ : 5
6. મહાસાગરો ____ રંગથી દર્શાવેલા છે.
A. લીલા
જવાબ : B. ભૂરા
જવાબ : મહાસાગરો પાંચ છે : 1. એટલાન્ટિક મહાસાગર 2.હિંદ મહાસાગર 3. પેસિફિક મહાસાગર 4. દક્ષિણ મહાસાગર 5. આર્કટિક મહાસાગર.
8. પૃથ્વીના ગોળા પર શુ સ્પષ્ટ જોઈ શકાય છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જળ અને જમીન ના વિસ્તારો સ્પષ્ટ જોઈ શકાય છે.
9. પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા કયા કયા રંગનો ઉપયોગ થયો છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા લીલો, કથ્થઈ પીળો,કેસરી વગેરે રંગનો ઉપયોગ થયો છે.
10. પૃથ્વીના ગોળા પર શું નથી જોઈ શકાતું? શા માટે?
11. અવકાશમાંથી પૃથ્વી તેના ગોળા જેવી જ દેખાય છે.
જવાબ : √
12. આપણે બધા પૃથ્વીમાં ક્યાં રહીએ છીએ ?
જવાબ : આપણે બધા પૃથ્વીની સપાટી પર આવેલ ભારત દેશમાં રહીએ છીએ.
13. ગોળાની નીચેના ભાગમાં કયા દેશો આવેલા છે?
જવાબ : ગોળાની નીચેના ભાગમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, ચિલી, બોસ્ટવાના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશો આવેલા છે.
14. નીચેનામાંથી કયો દેશ પૃથ્વીના ગોળા માં ઉપરના ભાગમાં જોવા મળે છે?
15. પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ કયા દેશો જોઈ શકાય છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ ગ્રીનલેન્ડ કેનેડા, રશિયા, નોર્વે વગેરે દેશો જોઈ શકાય છે.
16. પૃથ્વી પર રહેલું ___બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે.
જવાબ : ગુરુત્વાકર્ષણ
17. પૃથ્વી ગોળ દડા જેવી છે છતાં આપણે નીચે કેમ પડી જતા નથી?
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીની સપાટી આપણને તેની તરફ ખેંચે છે. પરિણામે આપણે સીધા ઊભા રહી શકીએ છીએ અને પડી જતા નથી.
18. આર્જેન્ટિનાના લોકો ઊંધા ઉભા રહે છે. ખરું કે ખોટું જણાવો..
19. શું આર્જેન્ટિનામાં લોકો અંધારે ઉભા રહેતા હશે?
જવાબ : પૃથ્વી કદમાં ખૂબ જ વિશાળ છે. આથી પૃથ્વી ગોળાકાર હોવા છતાં તેનો વિસ્તાર સપાટ હોય છે. વળી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થને પોતાની સપાટી તરફ ખેંચે છે. આ ઉપરાંત પૃથ્વી પર કોઈ ઉપર કે કોઈ નીચે હોતું નથી. આથી જ આર્જેન્ટિનામાં લોકો ઊંધા નહીં પરંતુ સીધા જ ઉભા રહે છે.
20. ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો દરિયાનું પાણી અવકાશમાં જતું રહે. ખરું છે કે ખોટું જણાવો.
21. પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાના સ્થાને શા માટે રહી શકે છે?
જવાબ : પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉપરની દરેક વસ્તુ પોતાના સ્થાને સ્થિર રહી શકે છે.
22. વ્યાખ્યા આપો : ગુરુત્વાકર્ષણ બળ
જવાબ : પૃથ્વી જે બળથી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે તે બંને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે.
23. સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા __ છે.
જવાબ : અવકાશયાત્રી
24. સુનીતા નો જન્મ __ દેશમાં થયો હતો.
જવાબ : (B)
જવાબ : (D)
જવાબ : 322
27. સુનિતા વિલિયમ્સ કોનો સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા?
જવાબ : સુનિતા વિલિયમ પોતાની મિત્ર કલ્પના ચાવલા નું સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા.
28. કલ્પના ચાવલા નો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો?
A. હરિયાણા
જવાબ : √
30. કલ્પના ચાવલા બે વખત અવકાશમાં ગયા હતા.
જવાબ : √
ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૧૧ સુનીતા અવકાશમાં PART 2
32. ____ ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા.
33. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ___હોય છે.
જવાબ : શૂન્ય
34. અવકાશયાન મોં ધોવા શું કરવું પડતું હતું?
જવાબ : અવકાશયાનમાં પાણીના ટીપા પકડી પેપર ભીનું કરીને તેના વડે મોં ધોવું કે સાફ કરવું પડતું હતું.
35. અવકાશયાનમાં એક જગ્યાએ બેસીને સરળતાથી કામ કરી શકાતું હતું.
જવાબ : ×
જવાબ : સુનિતાના મતે અવકાશમાં રહેલ અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકાતું હતું. પાણી એક જગ્યાએ ન રહેતા ટીપા સ્વરૂપે તરતું હતું. તરસ છીપાવવા તે ટીપાં પકડવા પડતા હતા. ખાવા માટે કે કામ કરવા માટે એક જગ્યાએ બેસી શકાતું ન હતું. જો એ જગ્યાએ સ્થિર રહેવું હોય તો પોતાની જાતને તે જગ્યા સાથે બાંધીને રાખવી પડતી હતી. વાળ હંમેશા ઉભા જ રહેતા હતા. કાગળો પણ અવકાશયાન ની દીવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં અવકાશયાનમાં રહેવાની ખૂબ મજા આવે પરંતુ મુશ્કેલ પણ છે.
37. સુનિતાએ પોતાની અવકાશની સફર ક્યારે શરૂ કરી હતી?
જવાબ : સુનિતાએ પોતાની અવકાશની સફર 9 ડિસેમ્બર, 2006માં શરૂ કરી હતી.
38. સુનિતા અવકાશમાં ક્યારે પહોંચી હતી?
જવાબ : (B)
C. 12-12-2006
જવાબ : સુનીતા અવકાશયાનમાં બેસી શકતા ન હતા, હવામાં તરતા હતા. ભોજન માટેના પેકેટ પણ હવામાં ઉડતા હતા. તેને પકડવા તેની પાછળ પાછળ જવું પડતું હતું. અને ઉડતા ઉડતા જ પેકેટ ખોલીને તેમને ભોજન કર્યું હતું.
40. સુનીતાને અવકાશયાનમાં કામ કરવામાં કેવી તકલીફ પડી હતી?
જવાબ : અવકાશમાં સ્થિર બેસી કે ઊભા રહી શકાતું ન હતું, તેથી તેઓ એક હાથે ટેબલ પકડતા અને બીજા હાથે કામ કરતાં કરતાં હવામાં તરતા હતા.
41. સુનિતા અવકાશયાન ની બહાર અવકાશમાં ક્યારે નીકળ્યા હતા?
જવાબ : (D)
C. 14-12-2006
42. ધારો કે, તમારો વર્ગ અવકાશયાનમાં હોય તો શું થાય? તે વિચારીને નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
1. જો તમારો વર્ગ વર્ગ ખંડ અવકાશયાન હોય તો તમે બેંચ પર સરળતાથી બેસી શકશો.
2. તમારા વાળ કેવા રહેશે?
જવાબ : અમારા વાળ ઉપરની તરફ ઊભા રહેશે.
3. તમારી બેગ અને પુસ્તકો નું શું થશે ?
જવાબ : અમારી બેગ અને પુસ્તકો હવામા આમતેમ ફરતા હશે.
4. તમારા શિક્ષક શું કરશે? તેમનો ચોક ક્યાં હશે?
જવાબ : : અમારા શિક્ષક હવામાં તરતા તરતા ભણાવે અને જો તેમણે એક જ જગ્યાએથી ભણાવવું હોય તો તેમણે જે – તે જગ્યાએ પોતાને બાંધી દેવી પડે અને પછી ભણાવવું પડે. અમારા શિક્ષક ચોક પકડવા આમથી તેમ તરતા જોવા મળે. 5. અવકાશયાનમાં દડો તમે ફેંક્યો હોય તો શું થાય? – અવકાશયાનમાં દડો ફેંક્યો હોય તો તે નીચે પડવાની જગ્યાએ તરવા લાગે.
43. પૃથ્વી પર આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ છીએ તો તે ___ આવે છે.
જવાબ : નીચે
44. પૃથ્વી પર પાણીનો પ્યાલો ટેબલ પર સ્થિર મૂકી શકાય છે, કારણ કે પૃથ્વી પર ____ છે.
જવાબ : ગુરુત્વાકર્ષણ બળ
45. સુનિતા વિલિયમ્સ પૃથ્વી થી કેટલા કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા.
A. 200
46. અવકાશ સુનીતા ના વાળ કેમ ઊભા રહે છે?
જવાબ : અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. પરિણામે વાળ પૃથ્વી પર હોઈએ ત્યારે પૃથ્વીની સપાટી તરફ રહેતા હોય તેમ રહેતા નથી પરંતુ તરે છે, જેથી અવકાશમાં સુનિતા ના વાળ ઉભા રહે છે.
47. કોઈપણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે ?પર્વતો પરથી પણ નીચે આવે છે પર કેમ જતું નથી?
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી દરેક પદાર્થને પોતાની સપાટી તરફ ખેંચે છે. આથી ઢાળ પર રહેલું પાણી ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈને પૃથ્વી પર આવે છે.આ જ રીતે પર્વતો પરથી પાણી ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે તરફ આવે છે. પરંતુ નીચેથી ઉપર તરફ જતું નથી.
48. પાંચ રૂપિયાનો સિક્કો અને તેના ચતુર્થાંશ જેટલો કાગળનો ટુકડો અલગ-અલગ હાથમાં રાખીને એક જ સમયે નીચે ફેંકી એ તો શું થાય છે?
જવાબ : પાંચ રૂપિયાનો સિક્કો અને તેના ચતુર્થાંશ જેટલો કાગળનો ટુકડો અલગ-અલગ હાથમાં રાખીને એક જ સમયે નીચે ફેંકીએ તો સિક્કો પહેલા પડે છે અને કાગળનો ટુકડો થોડીવાર પછી પડે છે.
49. નાના કાગળ ઓશિકા પર મૂકીને બંને સાથે નીચે પડવા દઈએ તો શું થાય?
જવાબ : નાનો કાગળ ઓશિકા પર મૂકીને બંને સાથે નીચે પડવા દઈએ તો બંને એક જ સમયે નીચે પડે છે.
50.
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે. પરંતુ જો આ લપસણી અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી માં લપસી શક્યા ન હોત, તો કારણ કે અવકાશમાં રહેલ અવકાશયાનમાં આકર્ષણ બળ હોતું નથી; આથી બધી જ વસ્તુઓ અવકાશયાનમાં તરતી હોય છે. આથી બાળકો પણ લપસણી પર લપસવાની જગ્યાએ લપસણી પાસે તરતા હોત અને ઉપરથી નીચે તેમજ નીચેથી ઉપર હવામાં તરતા તરતા જઈ શકત.
52. અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાતી હતી ?
જવાબ : અવકાશમાંથી પૃથ્વી ખુબ સુંદર અને આશ્ચર્યજનક દેખાતી હતી. તેનું ગોળ આકાર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
53. અવકાશયાન માંથી લીધેલા પૃથ્વીના ફોટોગ્રાફમાં કયા દેશો કે ખંડો સરળતાથી જોઈ શકાય છે?
જવાબ : અવકાશયાન માંથી લીધેલ પૃથ્વીના ફોટોગ્રાફમાં ભારત, શ્રીલંકા જેવા દેશો, જ્યારે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડો સરળતાથી ઓળખી શકાય છે.
54. પૃથ્વીના ફોટામાં દરિયો કેવી રીતે ઓળખી શકાય?
જવાબ : પૃથ્વીના ફોટામાં જે પૂરો ભાગ દેખાય છે તે દરિયો છે.
55. પૃથ્વી ના ફોટોગ્રાફ્સ અને પૃથ્વીના ગોળા માં કઈ સમાનતા છે અને શું જુદું છે?
જવાબ : પૃથ્વીના ફોટોગ્રાફ અને પૃથ્વીના ગોળા માં આપણે જળ અને જમીન ના વિસ્તારો સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પણ ફોટામાં આપણે ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બ્રાઝિલ, ચીલી વગેરે દેશો અલગ જોઈ શકાતા નથી જ્યારે ગોળામાં સરળતાથી જોઇ શકીએ છીએ.
56. પૃથ્વીના ગોળા પર દોરેલી સરહદો હકીકતમાં પણ પૃથ્વી પર દોરેલી છે.
જવાબ : પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની સરહદો ની રેખાઓ તથા અક્ષાંશ અને રેખાંશ દોરેલા જોઈ શકાય છે.
58. પૃથ્વીના ગોળા પર રેખાઓ શા માટે દોરવામાં આવી છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની વચ્ચે સરહદ ની રેખાઓ વહીવટી સરળતા તથા જે તે પ્રદેશ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવા માટે દોરવામાં આવી છે.
59. જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે.
60. પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનિતાએ કહ્યું,” જુદા જુદા દેશો અહીંથી જુદા જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે. તે આપણે બનાવી છે.” આ વિધાન દ્વારા તમે શું સમજ્યા?
જવાબ : આ વિધાન દ્વારા એવી સમજ મળે છે કે, પૃથ્વી પર જુદા જુદા દેશો વચ્ચે કોઈ જ સીમા દોરેલી નથી. જે સીમા છે તે માનવીએ પોતાના સ્વાર્થ અને સરળતા માટે ખેંચેલી છે.કુદરત તો બધાને એક જ નજરે જુએ છે. પ્રકૃતિ માટે તો સમગ્ર વિશ્વ એક જ છે. પરંતુ માણસે જ કાગળ પર પૃથ્વી ના નકશામાં અને ગોળા પર આ સીમાઓ ખેંચીને માનવજાતને જુદા જુદા સમૂહમાં વહેંચી દીધી છે.
ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૧૧ સુનીતા અવકાશમાં PART 3
પાઠ ૧૧ સુનીતા અવકાશમાં
63. આકાશમાં આપણે શું શું જોઈ શકીએ છીએ ?
64. આકાશમાં ___ રોજ એક સરખો જ દેખાય છે.
જવાબ : સૂર્ય
65. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી.
જવાબ : ઉપગ્રહ
67. ચંદ્ર __નો ઉપગ્રહ છે.
જવાબ : પૃથ્વી
68. ચંદ્રને શાથી પૃથ્વીનો ઉપગ્રહ કહે છે.
જવાબ : પૃથ્વી એ એક ગ્રહ છે. પૃથ્વી સહિતના બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. પણ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે માટે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે.
69. અજવાળિયું કોને કહે છે?
જવાબ : સુદ એકમથી પૂનમ સુધીના પખવાડિયાને અજવાળિયું કહે છે.
71. અંધારીયું એટલે શું?
જવાબ : વદ એકમથી અમાસ સુધીના પખવાડિયા અને અંધારિયું કહે છે.
72. પૂનમની રાતે ચંદ્ર કેવો અને ક્યાં ઉગતો દેખાય છે?
જવાબ : પૂનમની રાત્રે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો પૂરો ગોળ દેખાય છે. અને તે સૂર્યાસ્ત પછી તરત જ પૂર્વ દિશામાં દેખાય છે.
73. ચંદ્ર __ દિશામાં ઊગે છે અને __ દિશામાં આથમે છે.
જવાબ : પૂર્વ , પશ્ચિમ
75. કયા દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી.
A. પૂનમ
76. ___માં ચંદ્ર સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે.
જવાબ : અજવાળિયા
77. ક્યા સમયે ચંદ્રનો ઉગવાનો સમય અને આથમવાનો સમય મોડો થતો જાય છે?
જવાબ : પૂનમ પછી અંધારિયાના સમય દરમિયાન ચંદ્ર ઉગવાનો અને આથમવાનો સમય મોડો થતો જાય છે.
78. ક્યારેક વહેલી સવારે સૂર્યોદયના સમયે પણ ચંદ્ર જોઈ શકાય છે.
79. આપણે ત્યાં કયા તહેવારો ચંદ્ર પર આધારિત છે?
80. પૂછડિયા તારા ને ___ કહે છે.
જવાબ : ઉલ્કા
81. __ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઊઠે છે.
જવાબ : ઉલ્કા
82. ઉલ્કા વિશે નોંધ લખો.
જવાબ : ઉલ્કાએ આકાશી પદાર્થ છે, જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના ના ટુકડાઓ છે. ઘણી વખત આવી કોઈ ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તે પૃથ્વી સપાટી તરફ ગતિ કરે છે. આથી તે વાતાવરણમાં ઘર્ષણને લીધે સળગી ઊઠે છે. જેને આપણે ઘણી વખત ખરતો તારો કહીએ છીએ.
83. તારાઓ ઝબૂકતા નથી.
જવાબ : કૃત્રિમ ઉપગ્રહ
85. કૃત્રિમ ઉપગ્રહો કેવી રીતે મદદરૂપ છે?
જવાબ : કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વી તથા અન્ય ગ્રહો વિશે ની માહિતી મેળવવા તથા સંદેશાવ્યવહાર માટે ઉપયોગી છે. તેની મદદથી જ આપણે ટી.વી. ના કાર્યક્રમો જોઈ શકીએ છીએ. તથા ટેલિફોન દ્વારા સંદેશાની આપ-લે કરી શકીએ છીએ.
86. આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ કેમ જોઈએ છીએ?
જવાબ : સૂર્ય અને અન્ય શાળાઓ પૈકી સૂર્ય આપણી પૃથ્વીથી નજીક છે. સૂર્ય સ્વયં પ્રકાશિત અને તેજસ્વી છે. સૂર્યના અજવાળાને કારણે તારાઓનો પ્રકાશ આપણે દિવસે જોઈ શકતા નથી. જ્યારે રાત્રે ચન્દ્ર પરથી આવતો પ્રકાશ ખૂબ તેજસ્વી હોતો નથી. પરિણામે સૂર્ય પ્રકાશની ગેરહાજરી માં આપણે તારાઓ જોઈ શકીએ છીએ.
87. ચંદ્ર ની સપાટી પૃથ્વીની ____ દેખાય છે.
જવાબ : નીચે
88. પાંચ વર્ષની ઉંમરે સુનિતાએ ____ નો ફોયો જોયો હતો.
જવાબ :
C. રાકેશ શર્મા
89. નીલ આમ સ્ટ્રોંગ કોણ હતા?
જવાબ : નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકન અવકાશયાત્રી હતા, જેમણે ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો.
90. નીલ આર્મસ્ટ્રોંગ ક્યારે ચંદ્ર પર પહોંચ્યા હતા?
(A) 1950
91. સુનીત ને શું બનવું હતું?
A. અવકાશયાત્રી
93. સુનિતાએ કઈ સિદ્ધિ મેળવી છે?
જવાબ : સુનિતાએ મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રા કરવાની સિદ્ધિ મેળવી છે.
94. સુનિતાએ બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું હતું?
જવાબ : સુનિતાએ બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે,”જો તમને કંઈક જોઈએ છે અને તમને એની સિવાય બીજું કાંઈ મળે તો પીછેહઠના કરો.