ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 11. ભારત : જળ સંસાધન તમારું નામ તમારો મોબાઇલ નંબર પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ? મહાસાગર નદી સરોવર વૃષ્ટિ ‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્ત્રોત ક્યો છે ? વૃષ્ટિ તળાવો નદીઓ સરોવરો ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે ? 1500 1200 2100 2400 ગ્રેન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઇ નદી પર થયું છે ? ગોદાવરી કાવેરી તુંગભદ્રા કૃષ્ણા ભારતમાં સિંચાઇના મુખ્ય માધ્યમો પૈકી ક્યા સૌથી મુખ્ય માધ્યમો છે ? કૂવા અને નહેરો કૂવા અને ટ્યૂબવેલ નહેરો અને તળાવો નહેરો અને સરોવરો ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે ? દોઢ ગણું અઢી ગણું ત્રણ ગણું ચાર ગણું ભારતનાં ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઇ-ક્ષેત્ર જોવા મળે છે ? હરિયાણા મિઝોરમ રાજસ્થાન જમ્મુ અને કશ્મીર ભારતનું ક્યું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઇ-ક્ષેત્ર ધરાવે છે ? પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર નાગાર્જુનસાગર ક્યાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે ? આંધ્ર પ્રદેશ અને તેલંગણા તમિલનાડુ અને કર્ણાટક કર્ણાટક અને કેરલ ઓડિશા અને ઝારખંડ સરદાર સરોવર યોજના કઇ નદી પરની યોજના છે ? મહી મહાનદી સાબરમતી નર્મદા ઓડિશાની કઇ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે ? કૃષ્ણા મહાનદી કાવેરી મહી નદી નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં ક્યો વિકલ્પ સાચો જણાય છે ? ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-નંગલ ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે ? કાવેરી કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઇનું પ્રમાણ વધારે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. જમીનની સપાટી પરથી શોષાઇને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. પંજાબ અને હરિયાણા સિંચાઇ-ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે. વર્ગખંડમાં 'ખેત-તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું ક્યું વિધાન વોગ્ય છે ? જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે. યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનિક છે. દક્ષ : તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે. જળ એ ........ સંસાધન છે. અખૂટ અમર્યાદિત મર્યાદિત પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત .......... છે. વૃષ્ટિ નદીઓ સાગર પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ........ છે. નદીઓ સરોવરો વૃષ્ટિ ભૂમિગત જળનો જથ્થો ........ છે. અમર્યાદિત મર્યાદિત અસમાન ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં ......... % ભૂમિગત જળ મળે છે. 32 52 42 ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ......... માં થાય છે. પેયજળ સિંચાઇ ઉદ્યોગો ભારતમાં લગભગ ........ % જળ સિંચાઇ માટે ઉપયોગી છે. 84 52 65 એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ ............ લિટર પાણીની આવશ્યકતા કહે છે. 800 1000 1500 ભારતમાં બીજી સદીમાં ........ નદીમાંથી ‘બ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું. ગોદાવરી ગંગા કાવેરી ઈ.સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ......... નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. યમુના ગંગા કોસી ભારતમાં ........ સિંચાઇનાં મુખ્ય માધ્યમો છે. કૂવા અને તળાવો તળાવો અને ટ્યૂબવેલ કૂવા અને ટ્યૂબવેલ ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ......... % ભાગમાં સિંચાઇ થાય છે. 38 48 58 મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ............. % વિસ્તારમાં સિંચાઇ-ક્ષેત્ર જોવા મળે છે. 7.3 12.50 15.4 પંજાબમાં સિંચાઇ-ક્ષેત્રનું પ્રમાણ ........ % છે. 58.4 60.8 90.8 ભાખડા-નંગલ યોજના ............. નદી પર આવેલી છે. સતલુજ યમુના ગંગા પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ........ યોજનાનો લાભ મળે છે. ભાખડા-નંગલ હીરાકુડ કોસી બિહાર રાજ્યને ........ યોજનાનો લાભ મળે છે. કોસી ચંબલ દામોદર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને ........... યોજનાનો લાભ મળે છે. કોસી દામોદર હીરાકુડ હીરાકુડ યોજના ........ પર આવેલી છે. દામોદર નદી કોસી નદી મહાનદી ઓડિશા રાજ્યને ........ યોજનાનો લાભ મળે છે. દામોદર હીરાકુડ કોસી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને ........ યોજનાનો લાભ મળે છે. ચંબલ ખીણ દામોદર ખીણ હીરાકુડ નાગાર્જુનસાગર યોજના .......... નદી પર આવેલી છે. કાવેરી કૃષ્ણા ગોદાવરી આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને ........ યોજનાનો લાભ મળે છે. નાગાર્જુનસાગર તુંગભદ્રા કૃષ્ણરાજસાગર કૃષ્ણરાજસાગર યોજના ........ નદી પર આવેલી છે. કાવેરી કૃષ્ણા ગોદાવરી કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને ........ યોજનાનો લાભ મળે છે. નાગાર્જુનસાગર તુંગભદ્રા કૃષ્ણરાજસાગર કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને ........ યોજનાનો લાભ મળે છે. તુંગભદ્રા કૃષ્ણરાજસાગર નાગાર્જુનસાગર સરદાર સરોવર યોજના ........ નદી પર આવેલી છે. સાબરમતી તાપી નર્મદા મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને .............. યોજનાનો લાભ મળે છે. નર્મદા ખીણ ચંબલ ખીણ દામોદર ખીણ કડાણા અને વણાકબોરી યોજનાઓ ........ નદી પર આવેલી છે. સાબરમતી મહીસાગર તાપી ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ........ નદી પર આવેલી છે. નર્મદા મહીસાગર તાપી ધરોઇ યોજના ........ નદી પર આવેલી છે. મહીસાગર સાબરમતી તાપી Time is Up! Time's up