ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 1. ભારતનો વારસો તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ? સિંધુ અને જેલમ સિંધુ અને રાવી સિંધુ અને બિયાસ સતલુજ અને રાવી 'લોકમાતા' શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ભારત પ્રકૃતિ નદીઓ પનિહારીઓ ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો.. કુટુંબપ્રેમ દેશપ્રેમ ઉત્સવપ્રેમ વૃક્ષપ્રેમ ગુજરાતમાંથી મણ આવેલું હડપ્પીય સંસ્કૃતનું મહત્વનું નગર ધોળાવીરા ક્યા જીલ્લામાં આવેલ છે કચ્છ બનાસકાંઠા જૂનાગઢ સાબરકાંઠા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઇ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે ? નેગ્રીટો આર્મેનૉઇડ ઑસ્ટ્રેલૉઇડ મોંગોલૉઇડ રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે... મોંગોલૉઇડ (કિરાત) પ્રજા હતી. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી. આર્મેનૉઇડ પ્રજા હતી. નેગ્રીટો અથવા નીગ્રો (હબસીઓ) પ્રજા હતી રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, પ્રાચીન ભારતમાં આવેલી તે દ્વવિડ પ્રજા હતી. આર્મેનૉઇડ પ્રજા હતી. મોંગોલૉઇડ પ્રજા હતી. ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ) પ્રજા હતી. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે... ઑસ્ટ્રેલૉઇડ પ્રજા હતી. અલ્પાઇન પ્રજા હતી. મોંગોલૉઇડ પ્રજા હતી. આર્મેનોઇડ પ્રજા હતી. ભારતમાં આવેલી કઇ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે ? અલ્પાઇન, ડિનારિક, મોંગોલૉઇડ ડિનારિક, આર્મેનૉઇડ, ઑસ્ટ્રેલૉઇડ મોંગોલૉઇડ, અલ્પાઇન, આર્મેનૉઇડ અલ્પાઇન, ડિનારિક, આર્મેનૉઇડ કેટલાક ઇતિહાસકારોના મતે કઇ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે ? નેગ્રીટો દ્વવિડ ઑસ્ટ્રેલૉઇડ આર્મેનૉઇડ આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે ? કલમ – 51 (ક) માં કલમ - 48 (છ) માં કલમ - 57 (જ) માં કલમ - 51 (છ) માં અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઇ હતી ? દ્રવિડો મોંગોલૉઇડ આર્યો (નોર્ડિક) ઑસ્ટ્રેલૉઇડ નીચેનામાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો. ગૌરવર્ણ, બદામી આંખો - દ્રવિડો શ્યામ વર્ણ, વાંકડિયા વાળ - નેગ્રીટો (હબસી) શ્યામ રંગ, ચપટું નાક - ઑસ્ટ્રેલૉઇડ પીળો વર્ણ, ચપટો ચહેરો - મોંગોલૉઇડ દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઇ ભાષાનો સમાવેશ ન કરી શકાય ? હિન્દી કન્નડ તમિલ મલયાલમ નીચેની પૈકી કઇ જોડી સાચી છે ? શારદાપીઠ - સોમનાથ પોળો ઉત્સવ - વડનગર ઉત્તરાર્ધનૃત્ય મહોત્સવ - મોઢેરા સીદી સૈયદની જાળી - ભાવનગર ભારત પ્રાચીન........... ધરાવતો દેશ છે. સભ્યતા સંસ્કૃતિ વારસો ભારતના પ્રાચીન ગ્રંથ ......... માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે. વિષ્ણુપુરાણ શિવપુરાણ ગરુડપુરાણ ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશ પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ............... માં ભળી ગઈ. પ્રવાહ પરંપરા આદર્શો ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ........ સ્થાન ધરાવે છે. ચોથું પાંચમું સાતમું ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં ........ સ્થાન ધરાવે છે. બીજું ત્રીજું ચોથું ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને ....... વારસો આપ્યો છે. ભવ્ય વૈવિધ્યસભર આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિ ............ અને વેપારી રહી છે. શાંતિપ્રિય વિકાસશીલ અહિંસક સંસ્કૃતિ એટલે ............ પ્રગતિ સૌંદર્યપ્રધાન વિકાસ જીવન જીવવાની રીત “પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ............. વારસો.” સાંસ્કૃતિક પ્રાકૃતિક પર્યાવરણિક આપણે સૌ ........ નાં સંતાન છીએ. પ્રકૃતિ ધરતી સાંસ્કૃતિ ભૂમિ-આકારો દ્વારા અનેક ...... નું સર્જન જોવા મળે છે. પર્વતો ઉચ્ચપ્રદેશો ભૂમિર્દશ્યો હિમાલનમાં .......... નાં જંગલો આવેલાં છે. વિષુવવૃત્તીય પર્વતીય તરાઈ ભારતીય સંસ્કૃતિ સિંધુ અને ....... નદીના કિનારે પાલનપોષણ પામી છે. રાવી બિયાસ જેલમ આપણે નદીને ........ નું બહુમાન આપ્યું છે. જનદેવી લોકમાતા જગમાતા ભારતની પ્રજા આદિ સમયથી ............. રહી છે. પ્રકૃતિપ્રેમી શાંતિપ્રિય પર્યાવરણપ્રેમી ........... વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વટસાવિત્રી ગૌરી જયા-પાર્વતીના વિશ્વમાં એશિયાઇ સિંહો માત્ર ગુજરાતના .............. જંગલોમાં જોવા મળે છે. સાતપુડા બરડા ગીર ભારતમાં ................ ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે જંગલી પ્રાણીઓ વન્ય જીવો આદિવાસીઓ સાંસ્કૃતિક વારસો એટલે ........ વારસો. માનવસર્જિત ભૌતિક જૈવિક ........ સમયથી ભારતે વિશ્વની પ્રજાને સંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે. ઐતિહાસિક પ્રાચીન પ્રાગ ઐતિહાસિક ......... ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. હાથવણાટ ભરત-ગૂંથણ શિલ્પ-સ્થાપત્ય મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર ......... અને વૃષભનું શિલ્પ છે વાઘ સિંહ હાથી ........... ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે. ઇલોરા અજંતા ઍલિફન્ટા પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ ...... તાલુકામાં આવેલું છે. ધંધુકા વિરમગામ ધોળકા વડનગરનું ....... ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. જૈનમંદિર કીર્તિતોરણ સૂર્યમંદિર મોઢેરાનું ................. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. સૂર્યમંદિર જૈનમંદિર સહસ્ત્રલિંગ તળાવ જૂનાગઢનો ............ નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. અહમદશાહ મુહમ્મદશાહ મહાબતખાન ....... નો મેળો ગિરનાર(જૂનાગઢ)માં મહા વદ 9 થી 12 દરમિયાન ભરાય છે. વૌઠા ભવનાથ તરણેતર ....... નો મેળો ધોળકા(અમદાવાદ)માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે. ભાંગુરિયા તરણેતર વૌઠા ...... નો મેળો આહવા(ડાંગ)માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે. ડાંગ દરબાર ભાંગુરિયા માધવપુર ....... નો મેળો ઉનાવા (મહેસાણા) માં રજબ માસની તા. 16 થી 22 દરમિયાન ભરાય છે. મીરાદાતાર નકળંગ ભડીયાદ ...... નો મેળો ગરબાડા (દાહોદ)માં હોળી પછીના 5 મા કે 7 મા દિવસે ભરાય છે, ભાંગુરિયા ડાંગ દરબાર ગોળ ગધેડા ......... નો મેળો ક્વાંટ (છોટાઉદેપુર) માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે. ગોળ ગધેડા ભાંગુરિયા ડાંગ દરબાર ........ જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે. નેગ્રીટો ઑસ્ટ્રેલૉઇડ મોંગોલૉઇડ નેગ્રીટો અથવા નીગ્રો (હબસીઓ) આફ્રિકામાંથી ........ ના રસ્તે થઈ ભારતમાં આવેલા. ઇરાન ઇરાક બલૂચિસ્તાન ..... જાતિના લોકો વર્ષે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. અલ્પાઇન ઑસ્ટ્રેલૉઇડ નેગ્રીટો ....... પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ઑસ્ટ્રેલૉઇડ મોગોલૉઈડ આર્મેનૉઇડ ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને .... કહેતા નિષાદ કિરાત નોર્ડિક ભારતમાં ...... પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો સીદી ભીલી આદિવાસી ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ....... પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. ઑસ્ટ્રેલૉઇડ મોંગોલૉઇડ ડિનારિક દ્રવિડ લોકો ....... ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા. મોહેં-જો-દડો પાષાણ યુગ દક્ષિણ ભારત દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા ......... લોકોએ આપી હોવાનું મનાય છે. આર્ય દ્રવિડ અલ્પાઇન દ્રવિડોના મૂળ દેવો ........ એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. આર્યો હબસીઓ ડિનારીક ........... માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી. આર્યો હબસીઓ દ્રવિડો પ્રારંભિક ...... સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. બૌદ્ધ તમિલ જૈન ........ પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઇ ભારતમાં આવી હતી. મોંગોલૉઇડ અલ્પાઇન ડિનારિક મોંગોલૉઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ ......... તરીકે ઓળખાતા. નોર્ડિક કિરાત નિષાદ ભારતની ........ સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા. આર્ય હિંદુ સિંધુ આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ........ નામ અપાયું હતું. સપ્તસિંધુ સપ્તહિંદુ સપ્તભારત વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને ........ નામ આપ્યું. સપ્તહિંદુ સપ્તસિંધુ સપ્તભારત ........ અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા. દ્વવિડો મોગોલૉઇડ પ્રજા આર્યો ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વો અપનાવી લઇને એક ........ સંસ્કૃતિનું સર્જન થયું. ભારતીય સમન્વયી સંપૂર્ણ ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું ............ થયું. ભારતીયકરણ સમન્વય સામાજિકીકરણ ........ એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે. નદીઓ પ્રકૃતિ સમુદ્રો Previous Next Time is Up! Time's up