8. भाषासज्ज्ता અધ્યયન નિષ્પતિઓ SN.8.29 સંસ્કૃત ભાષાના સામાન્ય વ્યવહારમાં ઉપયોગી સંભાષણ કરી શકે છે. SN.8.30 સંસ્કૃત ભાષાના વ્યવહારિક વ્યાકરણ અને માતૃભાષાના વ્યાકરણ વચ્ચેની સામ્યતા જાણી શકે છે.