૬. ખાધા વિના ન ચાલે
અધ્યયન નિષ્પતિઓ
૩.05 વિવિધ વયજૂથનો લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો, ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને સાસપાસના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે.
3.15 વનસ્પતિ, પ્રાણીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતાં પરિવારોના વૈવિધ્યને સમજે છે. (જેમ કે દેખાવ, ક્ષમતા, ગમો – અણગમો અને મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ (દા.ત. ખોરાક, રહેઠાણ વગેરે)