૨. વનપરી
અધ્યયન નિષ્પતિઓ
3.01 સાદા જોઈ શકાય તેવાં લક્ષણોના આધારે આસપાસનાં વૃક્ષો પાંદડા, ડાળીઓ અને તેમના પ્રકાંડને ઓળખે છે. (જેમ કે આકાર, રંગ, રચના, ગંધ )
3.15 વનસ્પતિ, પ્રાણીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતાં પરિવારોના વૈવિધ્યને સમજે છે. (જેમ કે દેખાવ, ક્ષમતા, ગમો – અણગમો અને મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ (દા.ત. ખોરાક, રહેઠાણ વગેરે)