સ્વચ્છતા આપણું કામ અધ્યયન નિષ્પતિ EV513 સ્વચ્છતા સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થાપન, આપત્તિ/ કટોકટીની સ્થિતિ અને સાધનો(જેમ કે જમીન, ઇંધણ, જંગલો વગેરે)ની જાળવણી/ બચાવ માટેના ઉપાયો સૂચવે છે તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.