- વાંચન અર્થગ્રહણ:
- 3.4 સામગ્રીનું પૃથક્કરણ કરી શકે છે.
- 3.5 સામગ્રી વિશે પ્રશ્નો કરી શકે છે.
- 3.6 સામગ્રી વિશે વિવેચનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.7 સામગ્રી વિશે પૂર્વાનુમાન અને સર્જનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.8 ચિંતન આધારિત અધ્યયન વ્યૂહરચના તારવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
- 3.9 અધ્યયન અનુભવોનું ચિંતન કરી શકે છે.
- અભિવ્યક્તિ:
- 4.1 કાવ્ય કે વાર્તાને સંવાદ સ્વરૂપે (નાટક રૂપે) રજૂ કરે છે.
- 4.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ રૂપે રજૂ કરે છે.
- 4.5 શબ્દોના ઉપયોગ વડે અર્થપૂર્ણ વાક્યો, સંવાદો, ફકરાઓનું નિર્માણ કરે છે.
- આનુભાવિક નીપજો:
- 9.6 લેખન પ્રસંગોમાં પોતાની ભાષિક સજ્જતાનો ઉપયોગ કરે છે.