ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧) વળાવી બા આવી
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે.
– કાવ્યગાન, મુખગાન કરી ભાવવાહી ૫ઠન કરી સાર રજૂ કરે.
– ગદ્ય – પદ્યની સમીક્ષા કરે
– સુવિચાર, સુભાષિત, કહેવત, કાવ્યપંક્તિઓનો વિચાર વિસ્તાર કરે.
– વ્યવાહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
– વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સબંઘોના આઘારે વઘારે માહિતી મેળવવા શા માટે ? કેવી રીતે ?
જેવા પ્રશ્નો પૂછે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મુક૫ઠન
– કાવ્યનું ભાવવાહી ગાન
– સમુહમાં તથા વ્યક્તિગત ગાન
– કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ
– અ૫રિચિત શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓને મૂક ૫ઠન કરાવીશ. કાવ્યનું યોગ્ય રાગ-ઢાળ સાથે ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.