ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૫) સંસ્કારની શ્રીમંતાઇ
અધ્યયન નિષ્પતિ :
– ૫રીચિત, અ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સમજે.
– ટુચકાઓ, કિસ્સાઓ, વાર્તા અને વકતવ્યને ક્રમશ: રજૂ કરે તેમજ જૂથ ચર્ચા અને પ્રશ્નસ્પર્ઘામાં ભાગ
લે અને રજૂઆત કરે.
– સુવિચાર, કહેવતનો વિચાર – વિસ્તાર કરે.
– વ્યક્તિગત અને જૂથમાં સક્રિય ભાગીદારી લે અને પોતાની વાત રજૂ કરે.
– વિકટ ૫રિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોઘે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– પાઠની ચર્ચ નવા શબ્દો ના અર્થની જાણકારી
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– સ્વાઘ્યાય ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શન વાંચન કરીશ. વિદ્યાર્થીઓ વ્યક્તિગત વાંચન કરાવીશ. પાઠની ચર્ચા કરીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.