ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૫) અખંડ ભારતના શિલ્પી
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે
– વાંચેલા પુસ્તકોનો સારાંશ રજૂ કરી પુસ્તક સમીક્ષા કરે.
– આશરે ૫૦૦૦ શબ્દો જાણે અને શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યાવહારિક જાણે.
– સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે ઉ૫યોગ કરે
– સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– પાઠની ચર્ચા – પ્રશ્નોત્તરી
– નવા શબ્દોના અર્થ
– સરદાર પટેલના જીવન કાર્યો, તેમના જીવન પ્રસંગોનું કથન
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન કરાવીશ. પાઠની ચર્ચા કરીશ. પાઠમાં આવતા નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સરદાર પટેલના જીવન કાર્યો વિશે જણાવીશ. જીવન પ્રસંગોનું કથન કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.