1.મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતાં શું થાય છે?
ઉત્તર : મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મૅગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જયોત સાથે સળગે છે. મૅગ્નેશિયમ ઑક્સાઇડ નામનો ઘન સફેદ પાઉડર બને છે અને ઊર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે.
2.વ્યાખ્યા આપો : દહન
ઉત્તર : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પ્રકાશ અને ઉષ્મા બંને અથવા બેમાંથી એક ઊર્જા ઉત્પન્ન કરે છે,તેને દહન કહે છે.
3.કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં શું થાય છે?
ઉત્તર : કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ,ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે.
4.વ્યાખ્યા આપો : દહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકે છે,તેને દહનશીલ પદાર્થ કહે છે.
5.વ્યાખ્યા આપો : અદહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકતું નથી,તેને અદહનશીલ પદાર્થ કહે છે.
6.આપેલ પદાર્થોનું ‘દહનશીલ પદાર્થો’ અને ‘અદહનશીલ પદાર્થો’માં વર્ગીકરણ કરો : (મીણ,પ્લાસ્ટિક,કાગળ, પથ્થર,ખીલી,દીવાસળી,કાચ,પૂંઠું,ચાવી,લાકડાની માપપટ્ટી,પેટ્રોલ,5 રૂપિયાનો સિક્કો,કાપડનો ટુકડો,સૂકાં પાંદડાં, હાઇડ્રોજન વાયુ,નાઇટ્રોજન વાયુ)
ઉત્તર :
અદહનશીલ પદાર્થો :પ્લાસ્ટિક,પથ્થર,ખીલી,કાચ,ચાવી,5 રૂપિયાનો સિક્કો,નાઇટ્રોજન વાયુ
7.દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે?
ઉત્તર : ઓક્સિજન
8.સૂર્યમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો.
ઉત્તર : સૂર્યમાં ચાલતી ન્યૂક્લિઅર પ્રક્રિયાના લીધે સૂર્યમાં પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
9.દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ: દહન માટે હવા જરૂરી છે, તેમ સાબિત કરવું
સાધન-સામગ્રી : મીણબત્તી,કાચની ચીમની,દીવાસળી,લાકડાના ટુકડા,કાચની તક્તી
(A) વિદ્યુતઊર્જા
(A) નાઇટ્રોજન
(A) ઉષ્મા
(A) પથ્થર
ઉત્તર :
(A) દીવાસળી
ઉતર: ઑક્સિજન
ઉત્તર : જો કોઈ વ્યક્તિનાં કપડાં આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે લપેટવી જોઈએ.
ઉત્તર : ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડાં સળગી ઊઠે છે.આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે.આમ,ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે,જેને દાવાનળ કહે છે.
ઉત્તર : જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જવલનબિંદુ કહે છે.
ઉત્તર : જવલનબિંદુ જેટલું
ઉત્તર : મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મૅગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જયોત સાથે સળગે છે. મૅગ્નેશિયમ ઑક્સાઇડ નામનો ઘન સફેદ પાઉડર બને છે અને ઊર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે.
2.વ્યાખ્યા આપો : દહન
ઉત્તર : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પ્રકાશ અને ઉષ્મા બંને અથવા બેમાંથી એક ઊર્જા ઉત્પન્ન કરે છે,તેને દહન કહે છે.
3.કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં શું થાય છે?
ઉત્તર : કોલસાને હવાની હાજરીમાં સળગાવતાં તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ,ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે.
4.વ્યાખ્યા આપો : દહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકે છે,તેને દહનશીલ પદાર્થ કહે છે.
5.વ્યાખ્યા આપો : અદહનશીલ પદાર્થ
ઉત્તર : જે પદાર્થનું દહન થઈ શકતું નથી,તેને અદહનશીલ પદાર્થ કહે છે.
6.આપેલ પદાર્થોનું ‘દહનશીલ પદાર્થો’ અને ‘અદહનશીલ પદાર્થો’માં વર્ગીકરણ કરો : (મીણ,પ્લાસ્ટિક,કાગળ, પથ્થર,ખીલી,દીવાસળી,કાચ,પૂંઠું,ચાવી,લાકડાની માપપટ્ટી,પેટ્રોલ,5 રૂપિયાનો સિક્કો,કાપડનો ટુકડો,સૂકાં પાંદડાં, હાઇડ્રોજન વાયુ,નાઇટ્રોજન વાયુ)
ઉત્તર :
અદહનશીલ પદાર્થો :પ્લાસ્ટિક,પથ્થર,ખીલી,કાચ,ચાવી,5 રૂપિયાનો સિક્કો,નાઇટ્રોજન વાયુ
7.દહન પ્રક્રિયા માટે કયો પદાર્થ જરૂરી છે?
ઉત્તર : ઓક્સિજન
8.સૂર્યમાં ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ જણાવો.
ઉત્તર : સૂર્યમાં ચાલતી ન્યૂક્લિઅર પ્રક્રિયાના લીધે સૂર્યમાં પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
9.દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ: દહન માટે હવા જરૂરી છે, તેમ સાબિત કરવું
સાધન-સામગ્રી : મીણબત્તી,કાચની ચીમની,દીવાસળી,લાકડાના ટુકડા,કાચની તક્તી
(A) વિદ્યુતઊર્જા
(A) નાઇટ્રોજન
(A) ઉષ્મા
(A) પથ્થર
ઉત્તર :
(A) દીવાસળી
ઉતર: ઑક્સિજન
ઉત્તર : જો કોઈ વ્યક્તિનાં કપડાં આગ પકડી લે તો તે આગને ઓલવવા માટે હવા સાથેનો સંપર્ક તોડવા માટે વ્યક્તિને ધાબળા વડે લપેટવી જોઈએ.
ઉત્તર : ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડાં સળગી ઊઠે છે.આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે.આમ,ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે,જેને દાવાનળ કહે છે.
ઉત્તર : જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જવલનબિંદુ કહે છે.
ઉત્તર : જવલનબિંદુ જેટલું
33.પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણી શા માટે વપરાતું નથી?
ઉત્તર : પાણી પેટ્રોલ કરતાં ભારે છે.
34.કારણ આપો : પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
ઉત્તર : પેટ્રોલ એ પાણી કરતાં હલકું છે,આથી પાણી પેટ્રોલની નીચે રહે છે.પરિણામે પેટ્રોલનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટતો નથી અને પેટ્રોલની સપાટી સળગ્યા કરે છે અને આગ બુઝાવી શકાતી નથી.માટે પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
35.સળગતા પદાર્થનો ઑક્સિજન સાથેનો સંપર્ક તોડવા શાનો ઉપયોગ કરીશું?
ઉત્તર : CO2
36.CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે?સમજાવો.
ઉત્તર : જવલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. ઓક્સિજન કરતાં CO2, ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે.બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતાં,આગ નિયંત્રણમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતનાં સાધનોને નુકસાન પહોંચાડતો નથી.
37.નીચેના પૈકી કયો પદાર્થ અગ્નિશામક નથી?
(A) ઓક્સિજન
ઉત્તર : (A) ઓક્સિજન
38. નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી?
(A) કાર્બન ડાયોક્સાઇડ
ઉત્તર : (A) કાર્બન ડાયોક્સાઇડ
39. કોઈ પણ પદાર્થ વડે લાગેલી આગ બુઝાવવા માટેની આવશ્યક શરતો જણાવો.
ઉત્તર :
40.કારણ આપો: ઘણી વખત આગ લાગી હોય ત્યાં સોડિયમ બાયકાર્બોનેટનો સૂકો પાઉડર પુષ્કળ પ્રમાણમાં નાખવામાં આવે છે.
ઉત્તરઃ કારણ કે,સોડિયમ બાયકાર્બોનેટનો સૂકો પાવડર આગ લાગે ત્યારે નાખવાથી તે આગની નજીક CO2 નું આવરણ બનાવે છે,તેથી આગનો હવામાંના ઑક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે અને આગ ઓલવાઈ જાય છે.
41.ફાયર સિસ્ટમ,અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે?
ઉત્તર: ફાયર સિસ્ટમ,અગ્નિશામક સિલિન્ડર એ શાળા,હોસ્પિટલ,ઑફિસ,બહુમાળી ઇમારતો,સભાગૃહો,કૉલેજ, બેન્ક,પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ જોવા મળે છે.
42.વ્યાખ્યા આપો : ઝડપી દહન
ઉત્તરઃ દહનશીલ પદાર્થ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે,જેને ઝડપી દહન કહેવામાં આવે છે.
43. વ્યાખ્યા આપોઃ સ્વયંસ્કુરિત દહન
ઉત્તર : સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્કુરિત દહન કહેવામાં આવે છે.
44.કોલસાના ભૂકાના____ દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે.
ઉત્તર : સ્વયંસ્કુરિત
45.વિસ્ફોટ એટલે શું?
ઉત્તર : જયારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે,ગરમી,પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે.આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે.
46. જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ____થાય છે.
ઉત્તર : વિસ્ફોટ
47.મીણબત્તીને સળગાવતાં એ જયોત ઉત્પન કરે છે. (✔ કે X)
ઉતર: ✔
48.કઈ વસ્તુને સળગાવતાં જયોત ઉત્પન્ન થાય છે?
(A) કાચ
ઉત્તર : (C) કેરોસીન
49.કોલસાનું દહન કરતાં જ જ્યોત ઉત્પન્ન થાય છે. (✔ કે X)
ઉત્તર : X
50.દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર : કેરોસીન,કપૂર,મીણબત્તી.
51.દહન થતાં જ્યોત ઉત્પન્ન ન કરતી વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર : કોલસો,અગરબત્તી.
52.મીણબત્તી તેના દહન દરમિયાન જયોતથી સળગે છે. શા માટે?
ઉત્તર : મીણબત્તીમાં પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે,અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જયોત ઉત્પન્ન કરે છે.આમ,જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે અને તે જયોત આપે છે.
ઉતર: મીણબત્તીની જયોતના ત્રણ વિભાગો છે :
ઉત્તર : મધ્ય વિસ્તારમાં પ્રકાશ વધુ અને ઉષ્માઉર્જા ઓછી હોય છે માટે સોનું અને ચાંદી પીગાળવા સોની મીણબત્તીના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે.
ઉત્તર : અંદરના
ઉત્તર : પીળી
(A) સૌથી ઓછો ગરમ
(B) મધ્યમ ગરમ
ઉત્તર : જે પદાર્થના દહનથી મુક્ત થતી ઉષ્માશક્તિના કારણે કોઈ કાર્ય થઈ શકે તેને બળતણ કહે છે.
ઉત્તર : સારું બળતણ એને કહેવાય કે જે સરળતાથી ઉપલબ્ધ હોય,જે સસ્તું હોય,જે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય,જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય,અને જે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય.
ઉત્તર : X
ઉત્તર : ✔
ઉતર: કેરોસીન
(1) ઘન બળતણ : કોલસો,મીણ,લાકડું,છાણાં
(2) પ્રવાહી બળતણ : કેરોસીન,પેટ્રોલ,ડીઝલ,તેલ,ઘી
(3) વાયુ બળતણ : કુદરતી વાયુ, 02,ઑક્સિ-એસિટિલીન
ઉત્તરઃ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માઊર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે.
ઉત્તર : કિલોજૂલ પ્રતિ કિગ્રા
ઉત્તરઃ કેલરી મૂલ્ય = ઉત્પન થતી ઉષ્મા/બળતણનું દળ
કેલરી મૂલ્ય =180000KJ/4.5kg
કેલરી મૂલ્ય= 40,000KJ/Kg
67.કોલસો,કેરોસીન અને બાયોગૅસ બળતણના કૅલરી મૂલ્ય જણાવો.
ઉત્તરઃ કોલસો,કેરોસીન અને બાયોગેસ બળતણનાં કૅલરી મૂલ્ય અનુક્રમે 25000–33000 kJ/kg,45000 kJ/ kg અને 35000–40000 kJ/kg છે.
(A) પેટ્રોલ : 45,000 kJ/kg
ઉત્તર : 55,000
(A) પેટ્રોલ
ઉત્તર : ✔
ઉતર: પ્રદૂષિત
ઉત્તરઃ કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા,દમ વગેરે થઈ શકે છે.
ઉત્તર : કારણ કે લાકડાંને બાળવાથી ખૂબ જ ધુમાડો થાય છે.જે લોકોના સ્વાથ્ય માટે હાનિકારક છે.તે શ્વાસ સંબંધી મુશ્કેલીઓ ઊભી કરે છે,જ્યારે LPG ના દહનથી ધુમાડો ઉત્પન્ન થતો નથી.તે ઓછું પ્રદૂષણ કરે છે. આથી લાકડાં કરતાં LPG એ ઘરવપરાશ માટે વધુ સારું બળતણ છે.
ઉત્તર : બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે.
ઉતર: ✔
ઉત્તર : બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે,જે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો કરે છે,જેને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.
ઉત્તર : ગ્લોબલ વૉર્મિંગને લીધે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે,જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે. જેનાથી કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે.
(A) કેરોસીન
ઉત્તર : સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો અને ઍસિડવર્ષ માટે જવાબદાર વાયુ છે.
ઉત્તર : હવામાંના સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને ઍસિડવર્ષા કહે છે.
ઉત્તર : CNG એ પેટ્રોલ અને ડીઝલ કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે CNG એ બળતણ હોવાથી તે વાહનોમાં ઉપયોગમાં લેવાય છે.CNG નું કેલરીમૂલ્ય બીજા બળતણ કરતાં વધુ છે.