પાઠ  5 બીજ ,બીજ ,બીજ

1. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો

2. કયો છોડ શિકારી છોડ કહેવાય છે?
જવાબ : કળશ પર્ણ

3. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે?
જવાબ : નારિયેળી

4. કોનું બીજ વટાણાને બીજથી મોટું હોય છે?
જવાબ : રાજમા

5. મરચા મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા?
જવાબ : દક્ષિણ અમેરિકા

6. ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલ ……….. ખાવાની સલાહ આપે છે.
જવાબ : કઠોળ

7. ………… માંથી અંકુર પામીને છોડ ઉગે છે
જવાબ : બીજ

8. આંકડો, રજકો અને રાજમા પૈકી………. ના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે.
જવાબ : રજકો

9. મગ,વાલ અને મકાઈ પૈકી ……….. છે.
જવાબ : મકાઈ

10. ગોખરુ ના બીજનો ફેલાવો ………… દ્વારા થાય છે.
જવાબ : પ્રાણીઓ

11. ચણા ભીંડા અને કપાસ ના બીજ પૈકી ………… નું બીજ હોય છે
જવાબ : ભીંડા

12. નારિયેળીના બીજનો ફેલાવો …………… દ્વારા થાય છે.
જવાબ : પાણી

13. વાલ રાય અને કારેલાના બીજ પૈકી ………… નું બીજ ખરબચડું હોય છે.
જવાબ : કારેલા

14. બીજને ઉગવા માટે કયા કયા પરિબળો જરૂરી છે?
જવાબ : બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે.

15. ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે?

જવાબ : ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે.

16. બીજના ફેલાવવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે?
જવાબ : પવન ,પાણી ,પક્ષીઓ ,કીટકો અને પ્રાણીઓ.

17. અનાજ ના ચાર ઉદાહરણ આપો.
જવાબ : ઘઉં ,બાજરી ,ચોખા ,અને મકાઈ અનાજના ઉદાહરણ છે.

18. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો, કણજી અને શિમળા ના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે.

19. છોડને પાણી ના મળે તો શું થાય?
જવાબ : છોડને પાણી મળે તો છોડ ચીમળાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે.

20. તકમરીયા ના બીજ નો ફેલાવો કઈ રીતે થાય છે?
જવાબ : તકમરીયા ના બીજ નો ફેલાવો પાણી દ્વારા થઇ છે.