ધોરણ ૫ પર્યાવરણ પાઠ : ૧૮ હવે અમે ક્યાં જઇએ ? PART 1
ઉત્તર : લોકો કામની શોધમાં અને શહેરી જીવન વિશેની વાતો સાંભળીને તેનાથી અંજાઈ જાય છે . આથી પોતાનું ગામ છોડીને શહેરમાં જાય છે .
2. ગામથી આવેલા લોકોને શહેરમાં સરળતાથી કામ – ધંધો મળી રહે છે. (√ કે X)
ઉત્તર : X
3. ગામ છોડીને શહેરમાં આવેલા લોકોને શરૂઆતમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ?
ઉત્તર : ગામ છોડીને શહેરમાં આવેલા લોકોને શરૂઆતમાં રહેવાની, કામ મેળવવાની, ખોરાક – પાણીની અને કેટલીક વખત ભાષાની(બોલીની/ વાતચીતની) તકલીફ પડે છે.
4. અનુજભાઈ ___ગામથી મુંબઈ આવ્યા હતા.
ઉત્તર : સિંદૂરી
5. અનુજભાઈએ મુંબઈમાં કર્યું કામ કરવાનું શરૂ કર્યું હતું ?
(A) શાક વેચવાનું
(C) માછલી વેચવાનું
ઉત્તર : X
7. અનુજભાઈએ તેમની કમાણીમાંથી શેના પૈસા ચૂકવવા પડતા હતા ?
ઉત્તર : અનુજભાઈએ તેમની કમાણીમાંથી દવાના, ખાવાના, શાળાની ફીના, ઘરના ભાડાના તથા પાણીના પૈસા ચૂકવવા પડતા હતા.
8. લોકોની ભીડમાં પણ અનુજને શાથી એકલું લાગતું હતું ?
9. પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ?
ઉત્તર : હોતોની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે રહેવા માટે યોગ્ય મકાન શોધવું, નવેસરથી કામ – ધંધો કે નોકરી શોધવી , જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, પાણી વગેરે મેળવવાની, જૂના મિત્રો છોડી નવા મિત્રો બનાવવાની, નવા લોકો સાથે વાત – ચીતની આપ – લે કરવાની વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
10. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે?
ઉત્તર : અનુજના કુટુંબ જેવા લોકોએ રોજગારી મેળવવા અને બાળકોને યોગ્ય શાળાકીય શિયાળા મળે તે માટે શહેરમાં આવવું પડે છે.
11. અનુજનો જન્મ ___ગામમાં થયો હતો.
ઉત્તર : ખેડી
12. ખેડી ગામના કુદરતી વાતાવરણ વિશે જણાવો.
ઉત્તર : ખેડી ગામ લીલાં જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું. ત્યાં શાંતિ હતી. પણ મૌન ન હતું. ત્યાં વહેતી નદીઓનો ખળખળ અવાજ, વૃક્ષોના પાંદડાંઓનો ખખડાટ અને પક્ષીઓના કલરવ જેવા નાનંદદાયક અવાજો હતા.
ઉત્તર : શહેરમાં વાહનોની અવર – જવરનો , કારખાનાંનાં મશીનોનો, વાહનોના હોર્નનો, મિલોનાં ભૂંગળાંઓનો, જાહેરાતોનાં લાઉડસ્પિકરો વગેરેના અવાજોનો ઘોંઘાટ હોય છે.
14. ખેડી ગામના લોકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા ?
15. ગામના બાળકો વડીલો પાસેથી શું શું શીખતા હતા ?
16. વડીલો બાળકોને નીચેનામાંથી કયું કામ શીખવતા હતા ?
(A) વાંસળી વગાડવાનું
(C) શિકાર કરવાનું
17. ખેડી ગામના લોકો પૈસાથી નીચેનામાંથી કઈ વસ્તુ ખરીદતા ન હતા ?
(A) મીઠું
18. ખેડી ગામના લોકો પૈસાથી શું ખરીદતા હતા ?
ઉત્તર : ખેડી ગામના લોકો પૈસાથી મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડાં કપડાં ખરીદતા હતા.
19. ખેડી ગામના લોકો કેવી રીતે રહેતા હતા ?
ઉત્તર : ખેડી ગામના લોકો એક મોટા પરિવારની જેમ રહેતા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાને મદદ કરતા હતાં. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝધડા ઉકેલતા હતા.
20. યુવાન થતાં અનુજ કયાં કયાં કામ કરવા લાગ્યો ?
21. ખેડી ગામના લોકો સંપીને રહેતા હતા. (√ કે X )
ઉત્તર : √
22. અનુજે શીખેલી કઈ કઈ વાતો તેને મુંબઈમાં કામ આવશે ?
ઉત્તર : માછલી પકડવી, ઢોલ અને વાંસળી વગાડવી, ગીત ગાવું કે નૃત્ય કરવું વગેરે જેવાં કામ અનુજને મુંબઈમાં રોજગારી મેળવવા માટે કામમાં લાગશે.
23. ખેડી ગામના લોકોને શા માટે તેમનું ગામ છોડવું પડ્યું હતું.
(A) પૂરના કારણે
(C) બંધ નિમણિને કારણે
25. બંધ બાંધવા માટે શું કરવામાં આવે છે ?
ઉત્તર : બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દીવાલ બનાવવામાં આવે છે.
26. ખેડી ગામના લોકોએ શું શું છોડીને જવું પડશે ?
ઉત્તર : ખેડી ગામના લોકોએ પોતાનાં ઘર , ખેત૨ , જમીન વગેરે છોડીને જવું પડશે .
27. ખેડી ગામમાં પોલીસ સાથે કોણ આવ્યું હતું ?
ઉત્તર : B
(A) રાજનેતા
(C) ઈજનેર્ગ
28. સરકારી કર્મચારીઓએ કઈ કઈ જગ્યાનું માપ લીધું ?
29. સરકારી કર્મચારીઓ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. (√ કે X)
30. સરકારી કર્મચારીઓએ સભામાં લોકોને શું જણાવ્યું ?