ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-3 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન- 101: ‘વિચારોના વૃંદાવનમાં’ ક્યાં લેખકનો ગ્રંથ છે ?
પ્રશ્ન -102: ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી?
પ્રશ્ન- 103 :’શયદા’ એ કોનું તખલ્લુસ છે?
પ્રશ્ન -104 :ગુજરાતી કવિતામાં ‘આદિકવિ’ કોને માનવામાં આવે છે?
પ્રશ્ન -105: ‘કાળુ’ અને ‘રાજુ’ આ પાત્રો કઇ કૃતિનાં છે?
પ્રશ્ન -106: ‘દિવસો જુદાઈના જાય છે…’ આ પંક્તિના રચયિતા કોણ છે?
પ્રશ્ન -107: ક્યા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?
પ્રશ્ન -108 :’સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી’ માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે?
પ્રશ્ન- 109 :નાટ્ય કલાકાર જયશંકરને ‘સુંદરી’ ઉપનામ ક્યાં નાટકથી મળ્યું હતું?
પ્રશ્ન- 110: હેમચંદ્રાચાર્ય કૃત ‘સિદ્ધહેમ’ ક્યાં પ્રકારનો ગ્રંથ છે ?
પ્રશ્ન -111: ‘અમૃતા’ પુસ્તકના લેખકનું નામ જણાવો ?
પ્રશ્ન -112: ‘ભદ્રંભદ્ર’ એ કોની જાણીતી કૃતિ છે?
પ્રશ્ન- 113 :ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’ ,’કચ -દેવયાની’ એ કયો પ્રકાર કહેવાય?
પ્રશ્ન -114: ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો…’ આ પંક્તિના કવિ કોણ છે?
પ્રશ્ન- 115: ‘લાડુનું જમણ’ વાર્તાના લેખક કોણ છે ?
પ્રશ્ન -116: ‘ભોળી રે ભરવારણ…’ પદના રચયિતા કોણ છે?
પ્રશ્ન- 117:’થીંગડું’ વાર્તાના લેખક કોણ છે?
પ્રશ્ન -118 :’ગુજરાતનો નાથ’ નવલકથાના લેખકનું નામ જણાવો ?
પ્રશ્ન -119 :’જ્યાં જ્યાં નજર મારી ઠરે…’ આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ?
પ્રશ્ન -120 :ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
પ્રશ્ન- 121: ‘સાપના ભારા’ કૃતિનું સ્વરૂપ જણાવો?
પ્રશ્ન -122 :ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ?
પ્રશ્ન- 123 :રાવજી પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ?
પ્રશ્ન -124 :’હિમાલયની પદયાત્રા’ પુસ્તકના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન- 125 :’ઈર્શાદ’ તખલુસ ક્યાં સાહિત્યકારનું છે?
પ્રશ્ન -126: ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કોની કૃતિ છે?
પ્રશ્ન -127 :’રાજાધિરાજ’ પુસ્તકના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન -128: ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રગટ કરે છે ?
પ્રશ્ન -129: ‘વેતાળ પચ્ચીસી’ પુસ્તકના લેખક કોણ છે ?
પ્રશ્ન -130: ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી
પ્રશ્ન -131: ગુજરાતીમાં સૌપ્રથમ ‘ભણકારા’ એ સોનેટસંગ્રહનાં કવિનું નામ જણાવો?
પ્રશ્ન -132 :’પૂર્વાલાપ’ ના રચયિતાનું નામ જણાવો?
પ્રશ્ન -133: ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંતના લેખકનું નામ જણાવો ?
પ્રશ્ન- 134:’અતિજ્ઞાન’ના રચયિતા કવિ કાન્ત છે.- આ ‘અતિજ્ઞાન’ શું છે ?
પ્રશ્ન -135: ક્યાં જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે?
પ્રશ્ન -136: ‘પ્રાચીના’, “નિશિથ’,’ગંગોત્રી’ વગેરે જેવા કાવ્યસંગ્રહોના કવિ કોણ છે?
પ્રશ્ન -137 :ગુજરાતી સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરનું તખલ્લુસ જણાવો?
પ્રશ્ન- 138: ‘કલાનિધિ’ કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ છે?
પ્રશ્ન -139 :’અતિજ્ઞાન’ ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે આ ખંડકાવ્યની રચના કોણે કરી છે?
પ્રશ્ન -140: શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી લિખિત ‘કાકાની શશી’એ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
પ્રશ્ન- 141: પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?
પ્રશ્ન -142 :ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપનામાં કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું?
પ્રશ્ન -143: આપણા લોકસાહિત્યમાં ક્યાં નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?
પ્રશ્ન -144 :ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ ભગવદગોમંડલ કયા વિદ્વાને તૈયાર કરેલ છે?
પ્રશ્ન -145 :ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?
પ્રશ્ન -146: ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
પ્રશ્ન- 147: ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે?
પ્રશ્ન -148: ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો?
પ્રશ્ન -149: નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ?
પ્રશ્ન- 150: ભક્તકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?