ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-1 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન-1: કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે?
પ્રશ્ન-૨ :ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશ નું પ્રકાશન કોના દ્વારા થયું છે?
પ્રશ્ન-3 :’નિશીથ’ કૃતિના રચયિતાનું નામ આપો?
પ્રશ્ન -4: ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્ય રચના છે?
પ્રશ્ન -5 :ગુજરાતી લઘુકથા ના જનક કોણ ગણાય છે?
પ્રશ્ન -6 :’ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના રચયિતા કોણ છે?
પ્રશ્ન- 7: ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર નું નામ જણાવો?
પ્રશ્ન- 8 :શ્યામજી કૃષ્ણવર્મા રાષ્ટ્રીય પુરુષના જીવન ચરિત્ર લેખકનું નામ જણાવો?
પ્રશ્ન -9 :’છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ કોણે ગાયું છે ?
પ્રશ્ન- 10 :’આંગળિયાત’ના લેખક કોણ છે?
પ્રશ્ન -11:જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
પ્રશ્ન -12 :ગાંધીજીએ ‘અન ટુ ધી લાસ્ટ’ પુસ્તકનો તરજુમો કરી ને તેને કયું નામ આપ્યું હતું?
પ્રશ્ન -13 :’ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે?
પ્રશ્ન -14: ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક ‘લક્ષ્મી’ કોની રચના છે?
પ્રશ્ન- 15:’લીલેરો ઢાળ’કાવ્યસંગ્રહ ના સર્જક કોણ છે?
પ્રશ્ન -16 :બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલા હતા?
પ્રશ્ન- 17; ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં!’- આ પંક્તિના કવિ નું નામ શું છે?
પ્રશ્ન- 18: ‘હૃદયવીણા’ અને ‘વિવર્તલીલા’ કોની રચનાઓ છે?
પ્રશ્ન -19: ‘શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું’કોની કૃતિમાં આ ઉલ્લેખ છે?
પ્રશ્ન -20: ‘હિન્દુધર્મની બાળપોથી’ પુસ્તક કોણે લખ્યું છે?
પ્રશ્ન -21: સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો?
પ્રશ્ન -22: ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ ની રચના કોણે કરી છે?
પ્રશ્ન- 23: ‘ક્રિકેટના કામણ’ આ કોની કૃતિ છે?
પ્રશ્ન -૨૪ :નીચેનું વિધાન કોણે કર્યું છે તે જણાવો: ‘આખો પ્રાંત ઘણા જુગની ભર નિંદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરૂ બહાવરૂ જોવા લાગ્યો’?
પ્રશ્ન- 25 :કવિ શ્રી જયંત પાઠક ની રચના ‘ચિતારો’માં કવિએ કોને ચિતારા તરીકે નિરુપ્યા છે?
પ્રશ્ન- 26 :કોના નામ સાથે કલિકાલસર્વજ્ઞનું સન્માન સૂચક વિશેષણ વપરાય છે?
પ્રશ્ન -27 :ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કયું છે?
પ્રશ્ન -28 :’ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ ગીતના કવિ કોણ છે?
પ્રશ્ન -29 :’ઝાકળ જેવા અણદીઠ’ કૃતિના સાચા સર્જક નું નામ જણાવો?
પ્રશ્ન -30 :’અતિજ્ઞાન’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો?
પ્રશ્ન -31 :રવિશંકર રાવળ નું નામ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે?
પ્રશ્ન- 32: કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે ‘આસ્વાદ’ ,’સંસ્કાર’ અને ‘દીક્ષા’ પરીક્ષાઓ યોજે છે?
પ્રશ્ન- 33: ‘સોક્રેટિસ’ નવલકથા ના સર્જક કોણ છે?
પ્રશ્ન- 34: લોકપ્રિય કાવ્ય ‘કસુંબીનો રંગ’ ના કવિ કોણ છે?
પ્રશ્ન -35: દૈનિક પત્રમાં ‘વિચારોના વૃંદાવનમાં’ કોલમ લખનાર લેખક કોણ છે?
પ્રશ્ન- 36: ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દના પ્રણેતા કોણ હતા?
પ્રશ્ન- 37: ‘જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી’ પંક્તિ કોણે લખી છે?
પ્રશ્ન- 38:’હા પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે’ આ પંક્તિ કયા કવિની છે?
પ્રશ્ન -39: ‘થોડા આંસુ, થોડા ફૂલ’ કોની આત્મકથા છે?
પ્રશ્ન -40: ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે?
પ્રશ્ન- 41: ‘એવા રે અમે એવા’ કૃતિના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન -42: ‘મળેલા જીવ’ કોની કૃતિ છે?
પ્રશ્ન -43: ‘નળાખ્યાન’ ની રચના કોણે કરી છે?
પ્રશ્ન- 44: ‘ઉશનસ્’ ઉપનામ ક્યાં સાહિત્ય સર્જકનું છે?
પ્રશ્ન -45 :’વૈષ્ણવજન તો તેને કહીએ’ આ પંક્તિ કયા કવિની છે?
પ્રશ્ન -46 :પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે?
પ્રશ્ન -47 :જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા?
પ્રશ્ન- 48: ‘ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે’- કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે?
પ્રશ્ન- 49 :કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ જણાવો?
પ્રશ્ન -50: ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર ‘મિયા ફુસકી’ ના સર્જક કોણ છે?