ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-4 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન-151: સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ જણાવો?
પ્રશ્ન-152: માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો?
પ્રશ્ન-153 :ઈ.સ.1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
પ્રશ્ન-154: કવિશ્રી “સુન્દરમ” નું નામ જણાવો ?
પ્રશ્ન-155: કાકાસાહેબ કાલેલકરને ક્યું બિરુદ આપવામાં આવ્યું હતું ?
પ્રશ્ન-156: રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક “માણસાઈના દીવા” કોની કલમ દ્વારા લખાયેલ છે?
પ્રશ્ન-157 “તિલક કરતા ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયાં” આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે?
પ્રશ્ન- 158 :કવિ આખાનો વ્યવસાય શું હતો?
પ્રશ્ન-159 :”ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” આ ક્યાં કવિની પંક્તિઓ છે?
પ્રશ્ન-160: અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?
પ્રશ્ન -161 : “ઓખાહરણ”ના સર્જકનું નામ શું છે?
પ્રશ્ન- 162: “ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?
પ્રશ્ન- 163 : “જળ કમળ છોડી જાને બાળા…” આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલું છે ?
પ્રશ્ન- 164 :પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?
પ્રશ્ન- 165 : “સાત પગલાં આકાશમાં” આ નવલકથાના લેખિકાનું નામ જણાવો ?
પ્રશ્ન- 166 : “જય સોમનાથ” નવલકથા કોણે લખી છે ?
પ્રશ્ન- 167: ભવાઇના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?
પ્રશ્ન- 168: ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ…” ની રચના કોણે કરી છે ?
પ્રશ્ન- 169: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
પ્રશ્ન -170 :ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?
પ્રશ્ન-171: ક્યાં સાહિત્યકારનું જન્મ સ્થળ પાલનપુર છે ?
પ્રશ્ન:172: ‘વિશ્વગીતા’ કયા સાહીત્યકારનો ગ્રંથ છે?
પ્રશ્ન -173 : “દર્શક” કોનું ઉપનામ છે ?
પ્રશ્ન- 174 : “હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે” આ કોની પંક્તિ છે ?
પ્રશ્ન- 175 : દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ?
પ્રશ્ન- 176 : “માનવ અર્થશાસ્ત્ર”ના લેખક કોણ છે ?
પ્રશ્ન- 177:ક્યા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે ?
પ્રશ્ન- 178: ‘સ્મરણયાત્રા’ એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?
પ્રશ્ન- 179 : ‘કરણઘેલો’ ના રચયિતા કોણ છે ?
પ્રશ્ન -180 : ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?
પ્રશ્ન -181: “ સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે” આ પંક્તિ કયા કવિની છે ?
પ્રશ્ન -182: ‘સૉનેટ’ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે?
પ્રશ્ન -183: બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?
પ્રશ્ન- 184 :મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
પ્રશ્ન -185: રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું છે ?
પ્રશ્ન -186: ‘ જ્યોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
પ્રશ્ન -187 :ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?
પ્રશ્ન -188 : ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે?
પ્રશ્ન -189 : “સમર્થ હાસ્યકાર” તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
પ્રશ્ન- 190: “કસુંબીનો રંગ” ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે?
પ્રશ્ન -191: “ કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા” પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે?
પ્રશ્ન- 192: સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
પ્રશ્ન- 193 : ‘આપણો ઘડીક સંગ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે?
પ્રશ્ન -194: ‘ ડોલન શૈલી’ના કવિ કોને કહેવામાં આવે છે ?
પ્રશ્ન-195: ‘સાહિત્ય દિવાકર’ તેમજ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
પ્રશ્ન-196: મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ?
પ્રશ્ન-197 : ‘શર્વિલક’ નાટકના લેખકનું નામ જણાવો ?
પ્રશ્ન-198 :ક્યાં સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?
પ્રશ્ન-199 : ‘સાપના ભારા’ કૃતિ કયા કવિની છે ?
પ્રશ્ન-200: ‘ અમદાવાદ એટલે અમદાવાદ’ ક્યાં સાહિત્યકારની કૃતિ છે ?