1.7.1 સરળપદ્યો,(સુભાષિતો., પ્રહેલિકા, અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓસંભાળીનેસમજી શકશે.
2.7.1 સરળ પદ્યો,(સુભાષિતો,, પ્રહેલિકા, અને ગીતો) નો શુદ્ધપાઠ કરી શકશેતેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ કહી શકશે
3.7.2 સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનુંઅનુલેખન કરી શકશે.
4.7.11 ઉદાહરણઅથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરીશકશે.
4.7.12 કંઠસ્થકરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરી શકશે
5.7.1 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના આધારે ભારતીય સંસ્કૃતિનાસનાતન મૂલ્યો અંગે જાગૃત થશે તેમજ તેના પાલન માટે તત્પરતા કેળવશે. (ધોરણ ૬ નીયાદી ઉપરાંત ધૈય, વડીલો પ્રત્યેઆદર, વૈજ્ઞ